Shastras References📖 - References to quotes in Pujya Lalchandbhai's Adhyatmik pravachans


In Pujya Lalchandbhai's adhyatmik pravachans he often quotes statements from Shastras - below is a grown list of those quotes together with their shastra references:
 
Quote details Search Terms
स्वपर प्रकासक सकति हमारी।
तातैं वचन भेद भ्रम भारी॥
ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी॥ ४६ ॥
(नाटक समयसार, साध्य-साधक द्वार)
(નાટક સમયસાર, સાધ્ય-સાધક દ્વાર)
स्वपर प्रकाशक स्व पर स्वपरप्रकाशक हमारी शक्ति ज्ञेयदशा द्विविधा प्रकाशी સ્વ પર સ્વપર સ્વપરપ્રકાશક શક્તિ જ્ઞેયદશા દ્વિવિધા પ્રકાશી भासी भारी
स्वयमुच्छलन्ति (समयसार कलश १४१)

अच्छाच्छाः स्वयमुच्छलन्ति
स्वयं उछलंती उछलन्ती उछलन्ति अच्छा उच्छलंती उच्छलन्ती उच्छलन्ति સ્વયં ઉછલંતી ઉછલન્તિ ઉછલન્તી અચ્છા ઉચ્છલંતી ઉચ્છલન્તિ ઉચ્છલન્તી
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
(આત્મસિદ્ધિ ગાથા ૩૬)

एक होय त्रण कालमां, परमारथनो पंथ;
प्रेरे ते परमार्थने, ते व्यवहार समंत।
(आत्मसिद्धि गाथा ३६)
પરમારથ परमारथ काल કાળ परमार्थ પરમાર્થ पंथ પંથ
स्वरूपे चरणं चारित्रं
(प्रवचनसार गाथा ७ 'तत्त्वप्रदीपिका' नामक संस्कृत टीका)
(પ્રવચનસાર ગાથા ૭ 'તત્ત્વપ્રદીપિકા' નામક સંસ્કૃત ટીકા)

Gujarati - સ્વરૂપમાં ચરવું (-રમવું) તે ચારિત્ર છે;

Hindi - स्वरूपमें चरण करना (–रमना) सो चारित्र है ।
स्वरूप સ્વરૂપ
जहँ ध्यान-ध्याता ध्येयको न विकल्प वच-भेद न जहाँ।
चिद्भाव कर्म, चिदेश करता, चेतना किरिया तहाँ॥
तीनों अभिन्न अखिन्न शुध-उपयोगकी निश्चल दशा।
प्रगटी जहाँ दृग-ज्ञान-व्रत ये, तीनधा एकै लसा ॥
(छहढाला ढाल ६ - पद ९)

જહઁ ધ્યાન-ધ્યાતા-ધ્યેયકો ન વિકલ્પ, વચ-ભેદ ન જહાઁ,
ચિદ્ભાવ કર્મ, ચિદેશ કરતા, ચેતના કિરિયા તહાઁ;
તીનોં અભિન્ન અખિન્ન શુધ-ઉપયોગકી નિશ્ચલ દશા,
પ્રગટી જહાઁ દ્રગ-જ્ઞાન-વ્રત યે, તીનધા એકૈ લસા. ૯.
ध्यान ध्याता ध्येय क्रिया जहाँ शुद्ध उपयोग ધ્યાન ધ્યાતા ધ્યેય ક્રિયા જહાં તહાં શુદ્ધ ઉપયોગ
दंसणमूलो धम्मो (अष्टपाहुड, दर्शनपाहुड गाथा २) (અષ્ટપાહુડ, દર્શનપાહુડ ગાથા ૨)
चारित्तं खलु धम्मो (प्रवचनसार गाथा ७) (પ્રવચનસાર ગાથા ૭)
दंसण दर्शन मूल धर्म દંસણ દર્શન મૂળ ધર્મ ધમ્મો चारित्रम् चारित्र ચારિત્ર ચારિત્રમ્ ચારિત્રં
धार तरवार नी सोहिली दोहिली, चउदमा जिन तणी चरण सेवा।
धार परि नाचता देखि बाजीगरा, सेवना-धार परि रहै न देवा ॥
(श्री अनन्त-जिन-स्तवन, पद १, आनंदघन चौबीसी)

ધાર તરવારની સોહિલી, દોહિલી ચઉદમા જિનતણી ચરણ સેવા.
ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના-ધાર-પર રહે ન દેવા.
(શ્રી અનંત-જિન-સ્તવન, પદ ૧, આનંદઘન ચોવીસી)
धार तरवार नी सोहिली दोहिली चउदमा जिनतणी चरण सेवा नाचता देखि देखी देख बाजीगर सेवना धार पर रहै न देवा
अनन्त जिन स्तवन आनंदघन चौबीसी ધાર તરવારની સોહિલી દોહિલી ચઉદમા જિન તણી ચરણ સેવા પર નાચતા દેખ બાજીગર સેવના ધાર રહે ન દેવા અનંત જિન સ્તવન આનંદઘન ચોવીસી
जीवाजीवास्त्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम्
(तत्त्वार्थसूत्रअध्याय १, सूत्र ४)
(તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૧, સૂત્ર ૪)
जीव अजीव आश्रव आस्रव बंध संवर निर्जरा मोक्ष तत्त्व જીવ અજીવ આશ્રવ આસ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ તત્ત્વ
मैं कौन हूँ आया कहाँ से? और मेरा रूप क्या?
संबंध दु:खमय कौन है? स्वीकृत करूँ परिहार क्या ॥७॥
(अमूल्य तत्त्व-विचार पद ४, श्रीमद् राजचन्द्र)

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારૂં ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે હું પરહરું?
(અમૂલ્ય તત્ત્વ વિચાર પદ ૪, શ્રીમદ્ રાજચંદ્ર)
मैं कौन हूँ आया कहाँ से और मेरा रूप क्या संबंध दु:ख मय कौन है स्वीकृत करूँ परिहार હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારૂં ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે હું પરહરું?
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः (समयसार आत्मख्याति टीका कलश २००) |
(સમયસાર આત્મખ્યાતિ ટીકા કળશ ૨૦૦)
- नास्ति सर्वोपी संबंध परद्रव्य आत्म तत्त्व નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્ત્વ
उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधो ध्यानमान्तर्मुहूर्तात्‌ ॥२७॥

एकाग्रचिंतानिरोधो ध्यानम् (तत्त्वार्थसूत्र अधिकार ९, सूत्र २७)
एकाग्रचिंता का निरोध ध्यान है।

एकाग्रचिंतानिरोधः ध्यानम्‌(તત્ત્વાર્થસૂત્ર અધિકાર ૯, સૂત્ર ૨૭)
એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે.
एकाग्र चिंता निरोधो निरोध ध्यानम् એકાગ્રતા એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન પૂર્વક
કર વિચાર તો પામ (આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૧૭)
कर विचार तो पाम (आत्मसिद्धि शास्त्र गाथा ११७)
आत्म सिद्धि આત્મ સિદ્ધિ
गुणपर्ययवत्‌ द्रव्यम्
(तत्त्वार्थ सूत्र, मोक्षशास्त्र, अध्याय पाँचवाँ, गाथा ३८)
(તત્ત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર, પાંચમો અધ્યાય, ગાથા ૩૮)

Aslo गुणपर्ययवत्‌ द्रव्यम्
(आलापपद्धति, गाथा २७)
गुण पर्याय पर्यय वत्‌ द्रव्यम् द्रव्य ગુણ પર્યય વત્ દ્રવ્યમ્ દ્રવ્ય પર્યાય
कषायनी उपशांतता, मात्र मोक्षअभिलाष।
भवे खेद, प्राणीदया, त्यां आत्मार्थनिवास
(आत्मसिद्धि गाथा ३८)

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્મર્થ નિવાસ.
(આત્મસિદ્ધિ ગાથા ૩૮)
कषाय उपशांतता मात्र मोक्ष अभिलाष भव खेद प्राणी दया त्यां आत्मार्थ निवास કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મર્થ નિવાસ
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
(આત્મસિદ્ધિ ગાથા ૧૧૩)

केवल निजस्वभावनुं, अखंड वर्ते ज्ञान।
कहीए केवलज्ञान ते, देह छतां निर्वाण॥
(आत्मसिद्धि गाथा ११३)
કેવળ નિજસ્વભાવ અખંડ વર્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ केवल निजस्वभाव नुं अखंड वर्ते ज्ञान कहिए कहीए केवलज्ञान ते देह छतां निर्वाण
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
(આત્મસિદ્ધિ શાસ્ત્ર - ગાથા ૮)

ज्यां ज्यां जे जे योग्य छे, तहाँ समजवु तेह;
त्यां-त्यां ते ते आचरे, आत्मार्थी जन एह।
(आत्मसिद्धि शास्त्र - गाथा ८)
જ્યાં ત્યાં જે યોગ્ય છે તહાં સમજવું તેહ તે આચરે આત્માર્થી જન એહ ज्यां जे योग्य छे तहाँ समजवु तेह त्यां त्यां ते आचरे आत्मार्थी जन एह આત્મસિદ્ધિ आत्मसिद्धि शास्त्र શાસ્ત્ર ગાથા गाथा
सर्व अवस्थाने विषे, न्यारो सदा जणाय।
(आत्मसिद्धि शास्त्र गाथा ५४)

સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય.
(આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૪)
सर्व अवस्था ने विषे न्यारो सदा जनाय સર્વ અવસ્થા ને વિષે ન્યારો સદા જણાય
सव्वे सुद्धा हु सुद्धणया (द्रव्यसंग्रह गाथा १३)
सव्वे सुद्धा हु सुद्धणया (દ્રવ્યસંગ્રહ ગાથા ૧૩)
शुद्ध नय शुद्धनय नया नयः ही सर्वे શુદ્ધ નય શુદ્ધનય હી જ સર્વે નયા નયઃ સવ્વે सव्वे
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧
જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? ૨
જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩

(શ્રીમદ્ રાજચંદ્ર રાજપદ - પદ ૨૮)

जड़ भावे जड़ परिणमे, चेतन-चेतनभाव;
कोई कोई पलटे नहीं, छोड़ी आप स्वभाव। १
जड़ ते जड़ त्रण कालमां, चेतन चेतन तेम;
प्रगट अनुभवरूप छे, संशय तेमां केम? २
जो जड़ छे त्रण कालमां, चेतन चेतन होय;
बंध-मोक्ष तो नहि घटे, निवृत्ति प्रवृत्ति न्होय। ३
जड़ भावे जड़ परिणमे, चेतन-चेतनभाव;

(श्रीमद् राजचंद्र राजपद - पद २८)
परिणम परिणमे जड़भावे जड़भाव चेतनभाव नहीं स्वभाव तीन काल में अनुभव જડભાવ પરિણમે ચેતનભાવ તીન કાળ તીનકાળ અનુભવ ન હોય न होय घटे ઘટે
करता करम क्रिया भेद नहीं भासतु है,
अकर्तृत्व सकति अखंड रीति धरै है।
याहीके गवेषी होय ज्ञानमाहिं लखि लीजै,
याहीकी लखनि या अनंत सुख भरै है।
(अध्यात्म पंचसंग्रह पद १४८)

કરતા કરમ ક્રિયા ભેદ નહિ ભાસતુ હૈ,
અકર્તૃત્વ સકતિ અખંડ રીતિ ધરૈ હૈ.
યાહીકે ગવેષી હોય જ્ઞાનમાહિં લખિ લીજૈ,
યાહીકી લખનિ યા અનંત સુખ ભરૈ હૈ.
(અધ્યાત્મ પંચસંગ્રહ પદ ૧૪૮)
- कर्ता कर्म क्रिया भासतू अकर्तत्व शक्ति अखंड रीति કર્તા કર્મ ક્રિયા ભાસતૂ શક્તિ અખંડ રીતિ
धर्मापेक्षया स्वभावा गुणा न भवन्ति ॥११८॥
स्वद्रव्यादिचतुष्टयापेक्षया परस्परं गुणाः स्वभावा भवन्ति ॥११९॥
(आलाप-पद्धति, देवसेनाचार्यकृत)
(આલાપ-પદ્ધતિ, દેવસેનાચર્યાકૃત)

Bapas words - गुणाः स्वभाव भवन्ति स्वभावः गुणा न भवन्ति।
ગુણઃ સ્વભાવ ભવન્તિ સ્વભાવઃ ગુણા ન ભવન્તિ
धर्म ધર્મ स्वभाव गुण ભવંતી भवंती स्वद्रव्य સ્વભાવ ગુણ परस्पर પરસ્પર
घट पट आदी जाण तुं, तेथी तेने मान;
जाणनार ते मान नहि, कहिए केवुं ज्ञान?
(आत्मसिद्धि शास्त्र गाथा ५५)
Hindi Translation :-
जानत घट-पट आदि तू, तातें ताको मान।
ज्ञायक को मानत नहीं, यह कैसो तुझ ज्ञान?

ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?
(આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૫)
आदि जान तू जाननहार આદી જાનનહાર
पज्जयमूढा हि परसमया
पर्ययमूढा हि परसमयाः
पर्यायमूढ़ जीव परसमय (अर्थात्‌ मिथ्यादृष्टि) हैं।
(प्रवचनसार गाथा ९३)
(પ્રવચનસાર ગાથા ૯૩)
ही मूढ़ પજજય મૂઢ મૂઢા હી હિ પરસમય પર સમય સમયઃ પરસમયઃ પરસમયાઃ पर समय
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेनखण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रो भावोऽस्मि।

(समयसार आत्मख्याति टीका कलश २७०)
(સમયસાર આત્મખ્યાતિ ટીકા કળશ ૨૭૦)
खंड खंडयामि द्रव्य द्रव्येन कालेन क्षेत्रेन भावेन खण्ड खण्डयामि ખંડ ખંડયામી ખંડયામિ દ્રવ્ય દ્રવ્યેન કાલેન ક્ષેત્રેન ભાવેન
सद्द्रव्यलक्षणम्‌॥२९॥
अर्थ - [ द्रव्यलक्षणम्‌ ] द्रव्य का लक्षण [ सत्‌ ] सत्‌ (अस्तित्व) है।
(तत्त्वार्थ सूत्र, अध्याय ५ सूत्र २९)

सद्द्रव्यलक्षणम्‌॥२९॥
(મોક્ષશાસ્ત્ર / તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૨૯)
सत् द्रव्य लक्षणं लक्षणम् सत्द्रव्य સત્ દ્રવ્ય લક્ષણમ્ લક્ષણં સત્દ્રવ્ય
સહેજે સમુદ્ર ઉલ્લસ્યો
માંહે મોતી તણાતા જાય
ભાગ્યવાન કર વાવરે
એની મોતીયે મુઠ્ઠિયું ભરાય
ભાગ્યહિન કર વાવરે
એની શંખલે મુઠ્ઠિયું ભરાય!
सहज सहजे समुद्र मोती उल्लास भाग्यवान मुट्ठी भराय भाग्यहीन शंख
उपयोगो लक्षणम्‌॥८॥
(तत्त्वार्थ सूत्र, अध्याय २ सूत्र ८)
(મોક્ષશાસ્ત્ર /તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૨, સૂત્ર ૮)
उपयोगो लक्षणम् लक्षण तत्त्वार्थ सूत्र तत्त्वार्थसूत्र मोक्षशास्त्र मोक्ष शास्त्र ઉપયોગો લક્ષણમ લક્ષણં તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વાર્થસૂત્ર મોક્ષશાસ્ત્ર મોક્ષ શાસ્ત્ર
ग्रंथाधिराज! तारामां भावो ब्रह्मांडना भर्या।
(श्री समयसार जी स्तुति)

ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શ્રી સમયસાર જી સ્તુતિ)
तारा તારા ग्रंथा धिराज ગ્રંથા ધિરાજ ગ્રંથાધિરાજ ग्रंथाधिराज બ્રહ્માંડ ब्रह्मांड
कोटी वर्षनुं स्वप्न पण जागृत थतां शमाय।
तेम विभाव अनादिनो, ज्ञान थतां दूर थाय॥
(आत्मसिद्धि शास्त्र गाथा ११४)

કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.
(આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૪)
कोटि वर्ष अनादि કોટી વર્ષ પણ શમાય शमाय અનાદિ અનાદિનો अनादिनो થાય થાય शमाय શમાય
परदव्वादो दुग्गइ सद्व्वादो हु सुग्गई होइ।
इय णाऊण सदबव्वे कुणइ रई विरह इयरम्मि ॥१६॥
(अष्टप्राभृत ग्रंथ, मोक्षपाहुड़ - गाथा १६)
अर्थ:- परद्रव्य से दुर्गति होती है और स्वद्रव्यसे सुगति होती है

परदव्वादो दुग्गइ सद्व्वादो हु सुग्गई होइ।
इय णाऊण सदबव्वे कुणइ रई विरह इयरम्मि. ૧૬.
(અષ્ટપ્રાભૃતગ્રંથ, મોક્ષપાહુડ - ગાથા ૧૬)
पर दव्वो दुग्गइ दुग्गई परदव्वो सुग्गई स्व दव्वो स्वदव्वो
करै करम सोई करतारा।
जो जानै सौ जाननहारा॥
जो करता नहि जानै सोई।
जानै सो करता नहि होई॥
(नाटक समयसार - कर्ता कर्म क्रियाद्वार, श्लोक ३३)

કરૈ કરમ સોઈ કરતારા ।
જો જાનૈ સૌ જાનનહારા ॥
જો કર્તા નહિ જાનૈ સોઈ ।
જાનૈ સો કર્તા નહિ હોઈ ॥
(નાટક સમયસાર - કર્તા કર્મ ક્રિયાદ્વાર, શ્લોક ૩૩)
करे કરે कर्म सो ही जाने कर्ता नहीं कोई होई सोई करतारा जाननहारा કરે કર્મ સોઈ કરતારા જાણે જાને સો જાનનહારા કર્તા નહીં સોઈ કર્તા હોઈ
(અનુષ્ટુભ્)
ભેદવિજ્ઞાનતઃ સિદ્ધાઃ સિદ્ધા યે કિલ કેચન.
અસ્યૈવાભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચન. ૧૩૧.
(સમયસાર શાસ્ત્ર આત્મખ્યાતિ ટીકા શ્લોક ૧૩૧)

(अनुष्टुभ्)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन ।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥१३१॥
(समयसार शास्त्र आत्मख्याति टीका श्लोक १३१)
ભેદવિજ્ઞાન भेदविज्ञान सिद्धाः सिद्धा सिद्धा सिद्धा સિદ્ધાઃ સિદ્ધા સિદ્ધા સિદ્ધા કિલ किल केचन કેચન ૧૩૧ १३१
उत्पादव्ययध्रौव्ययुक्त्तं सत् (मोक्षशास्त्र/तत्त्वार्थसूत्र अध्याय ५, सूत्र ३०)
उत्पादव्ययध्रौव्ययुक्त्तं सत् (મોક્ષશાસ્ત્ર / તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૩૦)
उत्पाद व्यय ध्रुव ध्रौव्य युक्त्तं युक्तम युक्तं सत् मोक्ष मोक्षशास्त्र तत्त्वार्थ सूत्र तत्त्वार्थसूत्र મોક્ષશાસ્ત્ર મોક્ષ શાસ્ત્ર તત્ત્વાર્થસૂત્ર તત્ત્વાર્થ સૂત્ર ઉત્પાદ વ્યય ધ્રુવ ધ્રૌવ્ય યુક્તમ યુકતં સત્
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ.
(આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૨)

वर्तमान आ कालमां, मोक्षमार्ग बहु लोप।
(आत्मसिद्धिशास्त्र गाथा २)
કાળ काल કાળમાં कालमां લોપ लोप
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો
(અપૂર્વ અવસર, રાજપદ)

वन्दे चक्री तो भी मान न होय जब
(अपूर्व अवसर, राजपद)
वंदे वन्दे વન્દે जो मान मले तथापि
જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત
(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૧)

जे स्वरूप समज्या विना, पाम्यो दुःख अनंत।
(आत्मसिद्धि शास्त्र, गाथा १)
વિના विना અનંત अनंत
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીનસિદ્ધાંત
(મૂળ મારગ સાંભળો જિનનો રે, શ્રીમદ રાજચંદ્રજી ગ્રંથ ૭૧૫)

करी जोजो वचननी तुलना रे, जोजो शोधीने जिनसिद्धांत
(मूल मारग सांभड़ो जिननो रे - श्रीमद् राजचन्द्र ग्रंथ ७१५)
રે જો जो रे शोधी શોધી જીન સિદ્ધાંત जिन सिद्धांत वचन વચન
निष्क्रिय: शुद्धपारिणामिक: (गाथा ३२०, समयसार, तात्पर्यवृति टीका, जयसेनाचार्य)
निष्क्रिय: शुद्धपारिणामिक: (ગાથા ૩૨૦, સમયસાર, તાત્પર્યવૃતિ ટીકા, જયસેનાચાર્ય)
निष्क्रिय: शुद्धपारिणामिक: निष्क्रिय: शुद्ध पारिणामिक: निष्क्रिय पारिणामिक गाथा ३२०, समयसार, तात्पर्यवृति टीका, जयसेनाचार्य
ગાથા ૩૨૦, સમયસાર, તાત્પર્યવૃતિ ટીકા, જયસેનાચાર્ય
जिन-प्रतिमा जिन सारखी
(नाटक समयसार - १४ गुणस्थान अधिकार, श्लोक १ मंगलाचरण)
(નાટક સમયસાર - ૧૪ ગુણસ્થાન અધિકાર, શ્લોક ૧ મંગલાચરણ)
जिन प्रतिमा जिन सारखी જીન જિન પ્રતિમા સારખી
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग:
(तत्त्वार्थ सूत्र, प्रथम अध्याय, सूत्र १)
(તત્ત્વાર્થ સૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૧)
सम्यग्दर्शन ज्ञान चारित्र चारित्राणि मोक्षमार्ग तत्त्वार्थ सूत्र તત્ત્વાર્થ સૂત્ર
सर्व अवस्थाने विषे, न्यारो सदा जणाय;(आत्मसिद्धि गाथा ५४)
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; (આત્મસિદ્ધિ ગાથા ૫૪)
(सर्व अवस्था के मध्य में हमेशा न्यारा जानने में आता है)।
जणाय જણાય अवस्था અવસ્થા है
गुणसमुदायो द्रव्यं (पंचाध्यायी पूर्वार्द्ध गाथा ७३ ) (પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૭૩) गुण समुदाय द्रव्य ગુણ સમુદાય દ્રવ્ય
जिनपद निजपद एकता, भेदभाव नहीं कांई;
लक्ष थवाने तेहनो, कह्याँ शास्त्र सुखदायी. ३

श्रीमद्का वाक्य है।

જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩
શ્રીમદનું વાક્ય છે.
एकता कांई तेहनो तेह नो कहा सुखदायी सुखदाई निज जिन એકતા કાંઈ તેહનો તેહ નો સુખદાઈ કહા
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત.
આત્મસિદ્ધિ શાસ્ત્ર – ગાથા ૧૪૨

देह छतां जेनी दशा, वर्ते देहातीत;
ते ज्ञानीना चरणमां, हो! वंदन अगणित।
आत्मसिद्धि शास्त्र – गाथा १४२
દશા દેહાતીત જ્ઞાની ना ના ચરણ ચરણમાં અગણિત दशा देहातीत ज्ञानीना ज्ञानी ना चरण मां चरण अगणित
केवल निजस्वभावनुं, अखंड वर्ते ज्ञान;
कहिए केवलज्ञान ते, देह छतांनिर्वाण।
(आत्मसिद्धि शास्त्र – गाथा ११३)

કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
(આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૩)
निजस्वभावनुं निज स्वभाव नुं निज स्वभावनुं ज्ञान केवलज्ञान केवल ज्ञान कहिये छतां निर्वाण छतांनिर्वाण કેવળ નિજસ્વભાવનું જ્ઞાન સ્વભાવ નું નિજ નિજ સ્વભાવનું
કહીએ કેવળ જ્ઞાન તે નિર્વાણ કહીયે
जो निगोद में सो ही मुझमें, सो ही मोक्ष मँझार।
निश्चयभेद कछू भी नाहीं, भेद गिनै संसार॥
(पंडित बुधजन जी द्वारा भजन – हमको कछु भय ना रे)

मुझमें मुझ में मँझार संसार नाहीं नहीं निश्चयभेद निश्चय भेद कछु જો નિગોદ મેં સો હિ હી મુઝ મેં મુઝમેં મોક્ષ મંજહાર મંઝાર નિશ્ચય ભેદ નિશ્ચયભેદ કછુ કછૂ નાહી નાહીં નહીં નહિં નાહિં ગિને સંસાર
कषायें बहुत मंद होने पर भी अपने ही साथियों के साथ मत्सरता प्रायः सभी के हृदय में रहती है। ये मात्सर्यभाव सहज में छूट सकता नहीं इसलिए वह दुर्जय है। सहाध्यायी, सहधर्मी प्रति की मत्सरता का - अदेखाई(इर्ष्या) की विजय ये ही एक महान कषाय-दावानल की विजय है। नहीं समझ में आता है कि अपने ही सहाध्यायी सहधर्मी मित्रों के प्रति ऐसा मात्सर्य अर्थात् अदेखाई का भाव क्यों वर्तता होगा? परंतु अहो अज्ञान! तेरा महात्म्य कोई अकथ्य है। १७९. (श्री गुणभद्र आचार्य, आत्मानुशासन, गाथा - २१५)
- परमागम-चिंतामणी बोल १७९
ज्ञानक्रियाभ्यां मोक्ष:
(विशेषावश्यक भाष्य, गाथा ३ PDF Page B-12)
Visheshavashyak_Bhashya_Part_01_004270_std
nayana.pdf - ज्ञानक्रियाभ्यां मोक्ष - see bottom of pdf page 6.
ज्ञान क्रिया भ्यां मोक्ष: ज्ञानक्रिया मोक्ष જ્ઞાન ક્રિયા મોક્ષ મોક્ષઃ જ્ઞાનક્રિયા ભ્યાં ક્રિયાભ્યાં જ્ઞાનક્રિયાભ્યાં
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧
જે પાપ છે તે પાપ છે એમ તો સર્વ કોઈ જાણે છે, પણ જે પુણ્ય છે તે પણ પાપ છે એમ કહે છે એવો બુદ્ધિમાન પંડિત કોઈ વિરલ જ છે.
(યોગીન્દુદેવ યોગસાર, ગાથા ૭૧)

हर पाप को सारा जगत ही बोलता - यह पाप है।
पर कोई विरला बुध कहे कि पुण्य भी तो पाप है॥
अहो! जो पाप है उसे तो सभी पाप मानते हैं, परंतु जो पुण्य को भी पाप कहता है वह कोई विरला ज्ञानी ही होता है।
(योगीन्दुदेव योगसार, गाथा ७१)
રૂપ તત્ત્વ કોઈ
आतम भावना भावतां जीव लहै केवलज्ञान रे (श्रीमद् राजचन्द्र पत्र ४७४)
આતમ ભાવના ભાવતાં જીવ લહૈ કેવળજ્ઞાન રે (શ્રીમદ્ રાજચંદ્ર પત્ર ૪૭૪)

भाव लहे ભાવ લહે
अनुभव की महिमा (दोहा)
अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप।
अनुभव मारग मोखकौ, अनुभव मोख सरूप ॥१८॥
(नाटक समयसार - उत्थानिका, श्लोक १८)
(નાટક સમયસાર - ઉત્થાનિકા, શ્લોક ૧૮)
चिंतामणी चिंतामणि रत्न रस कूप रसकूप मार्ग मोक्ष को स्वरूप ચિંતામણી ચિંતામણિ રતન રત્ન રસ કૂપ રસકૂપ મોક્ષ કો સ્વરૂપ
धम्मो वत्थुसहावो (कार्तिकेयानुप्रेक्षा गाथा ४७६) (કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૪૭૬)
वत्थुसहावो धम्मो (कार्तिकेयानुप्रेक्षा गाथा ४७६ अन्वयार्थ) (કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૪૭૬ અન્વયાર્થ)


धम्मो वत्थुसहावो, खमादिभावो य दसविहो धम्मो।
रयणत्तयं च धम्मो, जीवाणं रक्‍खणं धम्मो ॥४७६॥
धर्म वस्तु स्वभाव, दशविध क्षमा-आदिक भावमय।
रत्नत्रय भी धर्म अरु, प्राणी दया भी धर्म है ॥४७६॥
वस्तु सहावो વસ્તુ સહાવો
वस्तु विचारत ध्यावतैं, मन पावै विश्राम ।
रस स्वादत सुख उपजै, अनुभौ याकौ नाम ॥१७॥
(नाटक समयसार, उत्थानिका)
(નાટક સમયસાર, ઉત્થાનિકા)
ध्यावतैं उपजे अनुभव याको ધ્યાવતેં ઉપજે અનુભવ યાકો
जो शुद्ध जाने आत्मको, वह शुद्ध आत्म ही प्राप्त हो ।
अनशुद्ध जाने आत्मको, अनशुद्ध आत्म हि प्राप्त हो ॥१८६॥

જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે.૧૮૬.
आत्मा को आत्माको अशुद्ध मेलवे આત્મા ને આત્માને અશુદ્ધ લહે મેળવે
परसंग एव (समयसारआत्मख्याति टीका कलश १७५)
परसङ्ग एव (સમયસાર આત્મખ્યાતિ ટીકા કળશ ૧૭૫)
परसंगेव પરસંગ એવ પરસંગેવ
प्रवचनसारमें ऐसा लिखा है कि आगमज्ञान ऐसा हुआ जिसके द्वारा सर्व पदार्थोंको हस्तामलकवत् जानता है। यह भी जानता है कि इनका जाननेवाला मैं हूँ; परन्तु मैं ज्ञानस्वरूप हूँ, इसप्रकार स्वयंको परद्रव्यसे भिन्न केवल चैतन्यद्रव्य अनुभव नहीं करता। इसलिये आत्मज्ञानशून्य आगमज्ञान भी कार्यकारी नहीं है।

इस प्रकार यह सम्यग्ज्ञानके अर्थ जैन शास्त्रोंका अभ्यास करता है, तथापि इसके सम्यग्ज्ञान नहीं है।
(मोक्षमार्ग प्रकाशक, सातवाँ अधिकार, सम्यग्ज्ञान का अन्यथा रूप, पेज नंबर २३७)

શ્રી પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે-જેને આગમજ્ઞાન એવું થયું છે કેજે વડે સર્વ પદાર્થોને હસ્તામલકવતું જાણે છે, તથા એમ પણ જાણે છે કે- 'આનો જાણવાવાળો હું છું' પરંતુ 'હું જ્ઞાનસ્વરૂપ છું'—એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી, માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી.
એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી.
(મોક્ષ માર્ગ પ્રકાશક, સાતમો અધિકાર, સમ્યજ્ઞાનનું અન્યથારૂપ, પાનું ૨૪૭)

In Pravachansara it is stated that a Jiva may obtain such a knowledge of the scriptures (Agama-jnana) by which he knows all substances as if they are lying on his plam. He knows this too that 'I am the knower of these things' but such realisation that 'I myself am an embodiment of knowledge' (Jnana-swaroopa), only a sentient substance distinctly separate from other objects”, is not attained by him. TheREF ore, knowledge of Shastras also, devoid of the knowledge of the self, is not fruitful.
In this way, although he(the Vyavaharaabhasi) studies the JainShastras for obtaining true knowledge, yet the true knowledge is not attained by him.
(Moksh Marg Prakashak, Adhikar 7, Contrary Concept of Right Knowledge, page 337)
प्रवचनसार में आगम ज्ञान पदार्थों को हस्तामलक वत् है जानने वाला हूँ परंतु ज्ञान स्वरूप इस प्रकार स्वयं को परद्रव्य से चैतन्य द्रव्य आत्मज्ञान शून्य आगम ज्ञान कार्यकारी શ્રી પ્રવચનસાર માં કે આગમ જ્ઞાન પદાર્થો ને હસ્તામલક વતું આનો જાણવા વાળો હું છું જ્ઞાન સ્વરૂપ પર દ્રવ્ય પરદ્રવ્ય થી ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન જૈન શાસ્ત્રો
छेदाय या भेदाय, को ले जाय, नष्ट बनो भले।
या अन्य को रीत जाय, पर परिग्रह न मेरा है अरे॥२०९॥


छिद जाये, अथवा भिद जाये, अथवा कोई ले जाये, अथवा नष्ट हो जाये, अथवा चाहे जिस प्रकारसे चला जाये, फिर भी वास्तवमें परिग्रह मेरा नहीं है।
- भेदाय जाय भले जाय अरे जाये प्रकार से जिसप्रकार वास्तव में ભેદાય છેદાય યા કો કોઈ લે જાયે જાય નષ્ટ બનો ભલે અન્ય કો રીતિ પરિગ્રહ પર ના મેરા અરે અથવા કોઈ કોક
एक देखिए जानिये, रमि रहिये इक ठौर।
समल विमल न विचारिये, यहै सिद्धि नहि और ॥२०॥
(नाटक समयसार – जीव द्वार)
- जानिये ठौर विचारिये रमी रहिए यही नहीं જાણીએ સિદ્ધિ નહિં નહીં ઔર દેખીએ રમી રમિ રહીએ ઇક
निश्चयनय से जो निरूपण किया हो, उसे तो सत्यार्थ मानकर, उसका श्रद्धान अंगीकार करना और व्यवहार से जो निरूपण किया हो, उसे असत्यार्थ मानकर, उसका श्रद्धान छोड़ना। (मोक्षमार्ग प्रकाशक पेज नं. २५०)

નિશ્ચયનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. (મોક્ષમાર્ગ પ્રકાશક પેજ નં. ૨૫૭)

"Whatever is stated from Nishchaya Naya point of view should be treated as true and believed as such and whatever is stated from Vyavahara Naya point of view should be treated as untrue and its belief should be given up."
(Moksh Marg Prakashak Page No. 355)
हो मानकर छोड़ना નિશ્ચયનય વડે વ્યવહારનય up मोक्ष मार्ग મોક્ષ માર્ગ
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો'ક જાણે ...
- નરસિંહ મહેતા

हुँ करूँ, हुँ करूँ, ए ज अज्ञानता,
शकटनो भार जेम श्वान ताणे;
सृष्टि मंडाण छे सर्व ऐणी पेरे,
जोगी जोगेश्वरा को'क जाणे ...
– नरसिंह मेहता

मैं करूँ, मैं करूँ, यही अज्ञानता,
गाड़ी का भार जैसे कुत्ता खींचे;
श्रष्टि की रचना अपने आप होती है,
यह कोई योगी जानता है।
કરું અજ્ઞાનતા તાણે પેરે જાણે करूँ हूँ अज्ञानता ताणे पेरे खींचे है
ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति।
स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥४१॥ (इष्टोपदेश - पूज्यपाद स्वामी)

દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ,
ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧ (ઈષ્ટોપદેશ - પૂજ્યપાદ સ્વામી)

देखत भी नहीं देखता, बोलत बोलत नाहिं।
दृढ़ प्रतीति आतममयी, चालत चालत नाहिं ॥४१॥ (इष्टोपदेश - पूज्यपाद स्वामी)
गच्छति અબોલ દેખતા देखता नाहिं नहीं नहिं आतममयी आतम मयी
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन ।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥१३१॥

જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ ( – ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે. - સમયસાર આત્મખ્યાતિ ટીકા, કળશ ૧૩૧

जो कोई सिद्ध हुए हैं वे भेदविज्ञानसे सिद्ध हुए हैं; और जो कोई बँधे हैं वे उसीके (–भेदविज्ञानके ही) अभावसे बँधे हैं । - समयसार आत्मख्याति टीका, कलश १३१
છે हैं भेदविज्ञान से भेद विज्ञान उसी के अभाव से
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે ક્લ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ, પત્ર ૮૩૯)

(Written in book)
अनतकालसे जो ज्ञान भवहेतु होता था, उस ज्ञानको एक समयमात्रमे जात्यतर करके जिसने भव-निवृत्तिरूप किया उस कल्याणमूर्ति सम्यग्दर्शनको नमस्कार।

(With Correct Spellings)
अनंतकालसे जो ज्ञान भवहेतु होता था, उस ज्ञानको एक समयमात्रमें जात्यांतर करके जिसने भव-निवृत्तिरूप किया उस कल्याणमूर्ति सम्यग्दर्शनको नमस्कार।
(पत्र ८३९, श्रीमद् राजचन्द्र ग्रंथ)
ભવ હેતુ સમય માત્ર માં સમયમાત્ર ભવનિવૃત્તિ ભવ નિવૃત્તિ નિવૃત્તિરૂપ નિવૃત્તિ રૂપ ક્લ્યાણમૂર્તિ ક્લ્યાણ મૂર્તિ સમ્યગ્દર્શન
अनंतकाल से भव हेतु था को समय मात्र समयमात्र में भव निवृत्ति रूप कल्याण मूर्ति सम्यग्दर्शन नमस्कार
Sanskrit tika:
कारणानुविधायीनि कार्याणी
कारण जैसा ही कार्य होता है
(समयसार आत्मख्याति टीका गाथा ६८)

कारणानुविधायीनि कार्याणी
કારણના જેવાં જ કાર્યો હોય છે
(સમયસાર આત્મખ્યાતિ ટીકા ગાથા ૬૮)

Sanskrit tika: कारणानुविधायित्वात् कार्याणां
Gujarati Bhavarth: જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે
GujaratiTika: કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી
(સમયસાર આત્મખ્યાતિ ટીકા ગાથા ૧૩૦-૧૩૧)
(समयसार आत्मख्याति टीका गाथा १३०-१३१)

Samysaar Gatha 68 Sanskrit Tika 2nd line
कारण कारणा अनुविधायी कार्याणि कार्याणी કારણ અનુવિધાયી કાર્યાણી કાર્યાણિ
अर्थविकल्पो ज्ञानं प्रमाणमिति लक्ष्यतेऽधुनापि यथा ।
अर्थ: स्वपरनिकायो भवति विकल्पस्तु चित्तदाकारं ॥५४१॥

ग्रन्थराज श्री पञ्चाध्यायी गाथा ५४१
ગ્રંથાદીરાજ શ્રી પંચાધ્યાયી ગાથા ૫૪૧
अर्थ विकल्पो ज्ञानं विकल्प ज्ञान प्रमाण लक्ष्य स्वपर स्व पर અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ છે વિકલ્પો લક્ષ્ય લક્ષ लक्ष સ્વપર સ્વ પર

Its in the Songadh version - PDF page 252 AND pandit Saranmjis version pdf page pdf 174
मुख्य नय के हेतु से केवलज्ञान वर्तता है
(श्रीमद् राजचन्द्र पत्र ४९३)
મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે
(શ્રીમદ રાજચંદ્ર પત્ર ૪૯૩)
केवल ज्ञान કેવળ જ્ઞાન નય હેતુ
चैतन्यानुविधायिपरिणामलक्षणः
चैतन्य-अनुविधायी परिणाम अर्थात् चैतन्य का अनुसरण करने वाला परिणाम, वह उपयोग है ।
(पंचास्तिकायसंग्रह गाथा १६)
ચૈતન્ય-અનુવિધાયી પરિણામ અર્થાત્ ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે.
(પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૧૬)
चैतन्य अनुविधायी ચૈતન્ય અનુવિધાયી અનુસરી लक्षण પરિણામ લક્ષણ
(वह व्यवहार नय) दूसरे के भाव को दूसरे का कहता है
(समयसार गाथा ५६)।
(તે વ્યવહાર નય) બીજાના ભાવને બીજાનો કહે છે
(સમયસાર ગાથા ૫૬)
तत्प्रति प्रीतिचित्तेन, येनवार्ताऽपि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो, भाविनिर्वाणभाजनम्॥२३॥
(पद्मनन्दि पंचविंशतिका, एकत्वसप्तति अधिकार गाथा २३)
(પદ્મનંદિ-પંચવિંશતિ, એકત્વસપ્તતિ અધિકાર ગાથા ૨૩)
प्रीति चित्तेन चित्तेन् भावि निर्वाण भाजनम् भाजनम भावी येन हि श्रुता निश्चित भाजनम् પ્રીતિ ચિત્તેન ચિત્તેન્ ભાવિ નિર્વાણ ભાજનં ભાજનમ્ ભાજનમ યેન હિ શ્રુતા નિશ્ચિત
ફૂલ બાગમાં હોય કે જંગલમાં, તેને સૂંઘો કે ન સૂંઘો, તેની કિંમત તો સ્વયંથી છે. કોઈ સૂંઘે, તો તેની કિંમત વધી નથી જતી અથવા ન સૂંઘે, તો તે કરમાઈ નથી જતું.
(દ્રવ્ય-દ્રષ્ટિ પ્રકાશ, વ્યક્તિત્વ અને કર્તૃત્વ, પાનું ૩૨)

फूल बाग में हो या जंगल में, उसको सूँघो या न सूँघो, उसकी कीमत तो स्वयम्‌ से है; कोई सूँघे, तो उसकी कीमत बढ़ नहीं जाती अथवा नहीं सूँघे, तो वह कुम्हला नहीं जाता |
(द्रव्य-दृष्टि प्रकाश, व्यक्तित्व एवम् कृतित्व, पृष्ट ३५).
में सूँघो स्वयं जाता જંગલ માં જંગલમાં સૂંઘો સ્વયંથી સ્વયં થી છે
निश्चयनय पर दृष्टि रखनेवाला ही सम्यग्दृष्टि है।
(श्री पञ्चाध्यायी, पूर्वार्ध गाथा ६२९-६३०)

નિશ્ચયનય ઉપર દૃષ્ટિ રાખવવાળો જ સમ્યગ્દૃષ્ટિ કહેવાય છે.
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૬૨૯-૬૩૦)
निश्चय नय रखने वाला है નિશ્ચય નય રાખવ વાળો છે
श्रुतविकल्पा नया
(સમયસાર ગાથા ૧૪૯, તાત્પર્યવૃત્તિ ટીકા)
(समयसार गाथा १४९, तात्पर्यवृत्ती टीका)

PDF page 265, book page 157

यूगलकिशोरजी - pdf page 272, book page 276 (after gatha 142)
श्रुत विकल्पा विकल्प नय શ્રુત વિકલ્પા વિકલ્પ નયા નય
मिथ्या-समूहों मिथ्या चेन्न मिथ्येेकान्ततास्ति न:।
निरपेक्षा नया मिथ्या सापेक्षा वस्तु तेऽर्थकृत्
(आप्तमीमांसा गाथा १०८)
(આપ્તમીમાંસા ગાથા ૧૦૮)

From gatha arth:
નિરપેક્ષનય મિથ્યા હોય છે. હે ભગવન! આપના મતમાં નય પરસ્પર સાપેક્ષ હોય છે અને તેથી તે અર્થક્રિયાકારી વસ્તુ છે.

निरपेक्ष नय सापेक्ष નિરપેક્ષ છે મત અર્થ
तेई विवहार भाव केवली-उकत हैं।

નાટક સમયસાર બંધ દ્વાર, ગાથા ૩૨
नाटक समयसार बंध द्वार, गाथा ३२
Naatak Samaysaar Bandh Dvar Gatha 32

हैं व्यवहार केवली उकत
णाणदंसणलक्खणो
(નિયમસાર ગાથા ૧૦૨)
(नियमसार गाथा १०२)
णाण दंसण ज्ञान दर्शन लक्षण लक्खण જ્ઞાન દર્શન લક્ષણ
ऐसे मुनिवर देखे वन में, जाके राग-द्वेष नहीं मन में॥
(જિનેન્દ્ર અર્ચના, પૃ ૩૨૯)
(जिनेन्द्र अर्चना, पृष्ठ ३२९)
में राग द्वेष
आत्मा ज्ञानं स्वयं ज्ञानंज्ञानादन्यत्करोति किम्।
परभावस्यकर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ६२॥

(समयसार, कलश ६२)
(સમયસાર, કળશ ૬૨)
ज्ञाना करोति किम् परभाव कर्ता करता मोहो व्यवहार જ્ઞાના કરોતિ કિમ્ પરભાવ કર્તા કરતા મોહો વ્યવહાર
જો કુછ ઝલકતા જ્ઞાનમેં વહ જ્ઞેય નહીં બસ જ્ઞાન હૈ।
નહીં જ્ઞેયકૃત કિંચિત્ મલિનતા, સહજ સ્વચ્છ સુજ્ઞાન હૈ।
(ભેદજ્ઞાન-ભજનાવલી આધ્યાત્મિક ભજન - ૮૩, પેજ ૧૫૫)

जो कुछ झलकता ज्ञान में वह ज्ञेय नहीं बस ज्ञान है।
नहीं ज्ञेयकृत किंचित् मलिनता, सहज स्वच्छ सुज्ञान है।
(भेदज्ञान-भजनावली आध्यात्मिक भजन - ८३, पेज १५५)
જ્ઞાન મેં હૈ મલિનતા मलिनता है
मंगलं भगवान्‌ वीरो मंगलं गौतमो गणी।
मंगलं कुन्दकुन्दार्यों जैनधर्मोऽस्तु मंगलम्‌॥९॥
(समयसार, शास्त्र-स्वध्यायका प्रारंभिक मंगलाचरण)
(સમયસાર, શાસ્ત્ર-સ્વાધ્યાયકયા પ્રારંભિક મંગલાચરણ)
भगवान कुन्दकुन्द कुंदकुंद कुंद मंगलम् गौतमौ गणी ભગવાન કુંદકુંદ કુંદ કુન્દકુન્દ કુન્દ મંગલમ્ ગૌતમ ગણી
अचलं परलक्ष्येऽभावाच्चंचलता-रहितं
(परम अध्यात्म तरंगिणी - समयसार कलश ४२ की टीका)
अचलं = पर लक्ष्य में अभाव होने से अथवा जीव में पर-लक्ष्यी भावों का अभाव होने से, चंचलता रहित है।

(परम अध्यात्म तारंगिणी - समयसार कलश ४२ की टीका)
(પરમ અધ્યાત્મ તરંગિણી - સમયસાર કળશ ૪૨ ની ટીકા)

Bapa says: परलक्ष अभावात चंचलता रहितं अचलं ज्ञानं - but the tika words are as in this picture:
pr_lx_abhav.jpg
पर लक्ष अभावात अभावात् चंचलता रहितं अचलं अचलम् ज्ञानं
પર લક્ષ પરલક્ષ અભાવાત્ અભાવાત અભાવાત્ ચંચલતા રહિતં અચલં અચલમ્ જ્ઞાનં

शूबचंद्र आचार्य
શુબચંદ્ર આચાર્ય
परसे सिद्ध मानने में दोष --
परतः सिद्धत्वे स्यादनवस्थालक्षणो महान दोषः ।
सोपि परः परतः स्यादन्यस्मादिति यतश्च सोपि परः ॥ ११ ॥

अर्थ- वस्तुको परसे सिद्ध मानने पर अनवस्था नामक दोष आता है । यह दोष बड़ा दोष है । वह इस प्रकार आता है कि वस्तु जब परसे सिद्ध होगी तो वह पर भी किसी दूसरे पर पदार्थसे सिद्ध होगा । क्योंकि पर- सिद्ध माननेवालों का यह सिद्धान्त है कि हर एक पदार्थ परसे ही उत्पन्न होता है ।

भावार्थ- अप्रमाणरूप अनन्त पदार्थोंकी उत्तरोत्तर कल्पना करते चले जाना, इसीका नाम अनवस्था *दोष है । यह दोष पदार्थ सिद्धि में सर्वथा बाधक है । पदार्थों को पर सिद्ध मानने पर यह महा दोष उपस्थित हो जाता है। क्योंकि उससे वह, फिर उससे वह, इस प्रकार कितनी ही लम्बी कल्पना क्यों न की जाय, परन्तु कहीं पर भी जाकर विश्राम नहीं आता। जहां रुकेंगे वहीं पर यह प्रश्न खड़ा होगा कि यह कहांसे हुआ । इसलिये वस्तुको पर सिद्ध न मानकर स्वतः सिद्ध मानना ही श्रेयस्कर है ।

Punchadhyayi Purvardh Gatha 11 Makhanlalji Anuvad

Anvstha Dosh
અનવસ્થા દોષ
(પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૧૧ )

अनवस्था दोष
(पंचाध्यायी पूर्वार्ध गाथा ११ - मक्खनलाल जी)

Punchadhyayi Purvardh Gatha 11 Makhanlalji Anuvad

Punchadhyayi Purvardh Gatha 11 Devkinandanji Anuvad
पर से
एक समय की कमाई तू अनंतकाल खायगो॥
पं. बनारसीदास जी.
(श्री स्वामी समन्तभद्र आचार्य रचित रत्नकरण्ड श्रावकाचार परिशिष्ट-१)
(Found in Hindi Ratnakarandak Sharavak Aachar, parishist 1 - pdf page 122 - physical page 79, 4th line.)
खायगो એક સમય કી કમાઈ અનંત કાળ અનંતકાળ ખાયગો अनंत काल
અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે.

શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર ૭૦૨

अनेकान्तिक मार्ग भी सम्यक् एकांत ऐसे निजपद की प्राप्ति कराने के सिवाय दूसरे किसी अन्य हेतु से उपकारी नहीं है, ऐसा जानकर लिखा है।

श्रीमद् राजचन्द्र वचनामृत पत्र ७०२
નિજ પદની પદ ની નથી है निज पद
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै-
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ।।४।।
Samaysar Kalash 4
उभय नय विरोध स्यात् पद जिन वचसी वचसि
ઊભય નય વિરોધ સ્યાત્ પદ જીન વચસી વચસિ
ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જીનસ્વરૂપ. ૧
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩.

(શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પત્ર ૯૫૪)

इच्छे छे जे जोगी जन, अनंत सुखस्वरूप।
मूल शुद्ध ते आत्मपद, सयोगी जिनस्वरूप॥१॥
जिनपद निजपद एकता, भेदभाव नहि काई।
लक्ष थवाने तेहनो, कह्यां शास्त्र सुखदाई॥३॥
(श्रीमद् राजचन्द्र ग्रंथ पत्र ९५४)<
જાન સુખસ્વરૂપ સુખ સ્વરૂપ આત્મપદ આત્મ પદ જીનસ્વરૂપ જીન સ્વરૂપ એકતા કાંઈ તેહનો તેહ નો સુખદાઈ जन सुखस्वरूप सुख स्वरूप जिनस्वरूप जिन स्वरूप आत्मपद आत्म पद एकता जिन पद निज જિન પદ નિજ तेह नो तेहनो नहीं सुखदाई
अरे विकल्प! यदि तुझे तेरी आयु प्रिय है तो अन्य सबको गौण कर व गुरुदेवके संगमे ले चल, वरना उनका दिया हुआ वीतरागी अस्त्र शीघ्र ही तेरा अन्त कर डालेगा।

द्रव्य दृष्टि प्रकाश, भाग १, पत्र ९, ५/७/१९५३
દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, ભાગ ૧, પત્ર ૯, ૫/૭/૧૯૫૩
Dravya Dashti Prakash, Patra 9, 5 July1953
गुरुदेव के संग मे
બહિર્આત્મા અંતરાત્મા અને પરમાત્મા
(સમાધિતંત્ર ગાથા ૪, પૂજ્યપાદ સ્વામી)
बहिरात्मा अंतरात्मा और परमात्मा
(समाधितंत्र गाथा ४, पूज्यपाद स्वामी)
- Samadhi Tantra - Gatha 4, Pujyapad Swami
સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાણી,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે. (અશરણ ભાવના, રાજપદ)
">Raj Pad - PDF Page number 31
જાણી આણી થાશે સ્હાશે સર્વજ્ઞ નો
સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર-દેખનાર જ છો. અધૂરા પુરાનો પ્રશ્ન જ નથી. જાણનાર–દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાદષ્ટિ છે તે યથાર્થ વાત છે. (દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ ૨૦).

सिद्ध है वे ज्ञाता-दृष्टा हैं उसीप्रकार तू भी जानने-देखनेवाला ही है। अधूरे-पूरेका प्रश्न ही नहीं है। ज्ञाता-दृष्टासे किंचित् भी हटा तो कर्तृत्वमें गया अर्थात् सिद्धसे पृथक् हो गया। एक क्षण भी सिद्धसे पृथक् हो वह मिथ्यादृष्टि है यह यथार्थ बात है। (द्रव्यदृष्टि जिनेश्वर बोल २०)
પડ્યો જાણનાર દેખનાર છો છે उसी प्रकार जानने देखनेवाला अधूरे पूरे अधूरे-पूरे ज्ञाता-दृष्टा ज्ञाता दृष्टा कर्तृत्व में सिद्ध है
વિકલ્પથી અનુભવ ન થાય, બેનો જ્ઞાતા ન થાય, નય વિકલ્પનો કર્તા બની જાય. નયના વિકલ્પનો કર્તા બને છે. છેલ્લા નયના વિકલ્પો જ રહે છે કર્તા-કર્મના. એ લીધું છે,
(સમયસાર) ૯૫ શ્લોકમાં.

श्लोकार्थ : — [विकल्पकः परं कर्ता] विकल्प करनेवाला ही केवल कर्ता है और [विकल्पः केवलम् कर्म] विकल्प ही केवल कर्म है; (अन्य कोई कर्ता-कर्म नहीं है;) [सविकल्पस्य] जो जीव विकल्पसहित है उसका [कर्तृकर्मत्वं कर्ताकर्मपना [जातु] कभी [नश्यति न ] नष्ट नहीं होता।
भावार्थ : — जब तक विकल्पभाव है तब तक कर्ताकर्मभाव है; जब विकल्पका अभाव हो जाता है तब कर्ताकर्मभावका भी अभाव हो जाता है ।९५।
(समयसार श्लोक ९५)
વિકલ્પ कर्ताकर्म भाव कर्ता कर्म विकल्प भाव करने થાય જાય છે કર્તા કર્મ ના
લક્ષણ લક્ષ્યને જ પ્રસ્સિદ્ધ કરે અને અલક્ષ્યને નહી
in hindi this may be:
लक्षण लक्ष्य को ही प्रसिद्ध करता है और अलक्ष्य को नहीं

Does anyone know what shastra and gatha this quote is from?

There is definately details of લક્ષ્ય and લક્ષણ and પ્રસિદ્ધત્વ and પ્રસાદ્યમાન in the Q&A after kalash 63 in Samaysar.

And also in Moksh Marg Prakashak, Adhhikar 9, MokshmargNu Svarup - Definition of ક્ષ્ય and લક્ષણ there too:

તથા જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવપણાવડે રહિત હોય કે જેથી તેનેઓળખવામાં આવે તે ‘લક્ષણ’ જાણવું; તેનો જે નિર્દેશ અર્થાત્ નિરૂપણ તે ‘લક્ષણનિર્દેશ’ જાણવો.

ત્યાં જેને ઓળખવાનું હોય તેનું નામ લક્ષ્ય છે અને તે સિવાય અન્યનું નામ અલક્ષ્યછે.
लक्षण लक्ष लक्ष्य લક્ષણ લક્ષ્ય લક્ષ
નિયમસારમાં ૭૭-૮૧ ગાથા = નિયમસારમાં પાંચ રત્નની ગાથા
नियमसार पाँच रत्न की गाथा ७७-८१
મિથ્યાતવાદી ભાવોના જ્ઞાન સમયે - samaysar pdf page 521/physical page 487.
(સમયસાર ગાથા ૩૪૪)
samaysar_guj_txt.pdf Picture of Samaysar page 488
Hindi Samaysar book page number 487
मिथ्यात्वादि भावोंके ज्ञानके समय
(समयसार गाथा ३४४)
samaysar_hin_txt.pdf
ભાવો ના भावों के ज्ञान के
भविभागन वश जोगे वशाय
(सकल ज्ञेय ज्ञायक तदपि, निजानंद रसलीन,
पं. दौलतरामजी दर्शन स्तुति)

ભવિભાગન વશ જોગે વશાય
(સકલ જ્ઞેય જ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન,
પ. દૌલતરામજી દર્શન સ્તુત્તિ)

VitragVignaan Pathmala, Chapter 1
भवि भागन ભવિ ભાગન
णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी ।
तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ।।१५६।।

છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે!
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.

અન્વયાર્થ: — [नानाजीवाः] નાના પ્રકારના જીવો છે, [नानाकर्म] નાના પ્રકારનું કર્મ છે, [नानाविधा लब्धिः भवेत्] નાના પ્રકારની લબ્ધિ છે;
[तस्मात्] તેથી [स्वपरसमयैः] સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [वचनविवादः] વચનવિવાદ [वर्जनीयः] વર્જવાયોગ્ય છે.
નિયમસાર ગાથા ૧૫૬

हैं जीव नाना, कर्म नाना, लब्धि नानाविध कही ।
अतएव ही निज - पर समयके साथ वर्जित वाद भी ।।१५६।।

गाथा : १५६ अन्वयार्थ : — [नानाजीवाः ] नाना प्रकारके जीव हैं, [नानाकर्म] नाना प्रकारका कर्म है; [नानाविधा लब्धिः भवेत् ] नाना प्रकारकी लब्धि है;
[तस्मात् ] इसलिये [स्वपरसमयैः ] स्वसमयों तथा परसमयोंके साथ (स्वधर्मियों तथा परधर्मियोंके साथ) [वचनविवादः] वचनविवाद [वर्जनीयः ] वर्जनेयोग्य है।
(नियमसार गाथा १५६)
नाना विध समय વિધ અરે સમય પરસમય परसमय
(જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે).

जे जे वस्तु साधक है तेऊ तहां बाधक है।
(સમયસાર નાટક, જીવદ્વાર ગાથા ૧૦)
(समयसार नाटक, जीवद्वार गाथा १०)
ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન લોકલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહાર છે. ભગવાન ! તું ૫૨ને જાણતો જ નથી.।। ૨૭૬।।

Bol from Indriya Gnaan Gnaan Nathi
(પૂ. ગુરુદેવશ્રીના પ્રવચન, શ્રી પ્રવચનસાર ગાથા-૧૧૪, અધ્યાત્મ પ્રવચન રત્નત્રય. પાનું-૧૩૯ )
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનું-૧૩૯)

भगवान! तू पर को जानता ही नहीं है। केवली भगवान लोकालोक को जानते हैं - ऐसा कहना असद्भूत व्यवहार नय है। भगवान! तू पर को जानता ही नहीं है।
(अध्यात्म प्रवचन रत्नत्रय, पुस्तक पृष्ठ १६३)
भगवान ભગવાન નથી है
तद्रूपो न भवति (સમયસાર જયસેનાચાર્ય ટીકા ગાથા ૩૨૦)
तद्रूपो न भवति (समयसार जयसेनाचार्य टीका गाथा ३२०)

This is the page from Adhyatma Pravachan Ratnatrai showing the तद्रूपो न भवति.
તદ્રૂપો ન ભવતિ ભવતી તદ તદ્ રૂપ तद्रूप तद रूप
अनेकान्तोऽप्यनेकान्तः प्रमाण-नय-साधनः

(स्वयंभूस्तोत्र श्लोक नं. १०३ part of Stotratraiee)
अनेकांत अनेकान्त ओपी प्रमाण नय साधन साधनं साधानः
પરાધીન સપનેહુ સુખ નાહી (રામચરિતમાનસ, તુલસીદાસ)
पराधीन सपनेहुँ सुख नाहीं (रामचरितमानस, तुलसीदास)

इस उक्ति का अर्थ होता है कि पराधीन व्यक्ति कभी भी सुख को अनुभव नहीं कर सकता है।
’સામાન્ય શુદ્ધં વિશેષ અશુદ્ધમ્.’ (પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા ૨૨૧)
शुद्धं सामान्यमात्रत्वादशुद्ध तद्विशेषत:। (पंचाध्यायी/उत्तरार्ध/२२१)
शुद्ध शुद्धम् सामान्य विशेष અશુદ્ધમ્ અશુદ્ધમ્ શુદ્ધમ્ अशुद्ध अशुद्धम्
પોતે કરેલાં કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રી-પુત્ર-મિત્રાદિક) સુખ દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી -પુત્ર મિત્રાદિક ) ધૂતારાની ટોળી તને મળી છે. (પરમાગમ – ચિંતામણિ બોલ ૩૬૮)
(શ્રી સોમદેવ, યશસ્તિલક ચપૂ. અધિકાર બીજો, શ્લોક-૧૧૯)

(Hindi Bol not found for परमागम चिंतामणी )
બંધ તો પર્યાયમાં થાય છે અને મૂકાય પણ પર્યાયમાં, આત્મા તો ત્રિકાળ મુક્ત છે. (પરમાત્મપ્રકાશ ગાથા ૬૮)

बंध भी व्यवहारनय से और मुक्ति भी व्यवहारनय से है, शुद्धनिश्चयनय से न बंध है, न मोक्ष है। (परमात्मप्रकाश गाथा ६८)
व्यवहार नय પર્યાય
ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે;
(ધન્ય રે દિવસ, પદ ૩ રાજપદ, શ્રીમદ રાજચંદ્રજી)

ओगणीससें ने सुडतालीसे, समकित शुद्ध प्रकाश्युं रे;
(धन्य रे दिवस आ अहो, पद ३ राजपद, श्रीमद् राजचन्द्रजी)
ઓગણીસ ओगणीस સુડતાળીસ सुडतालीस रे રે प्रकाशूँ પ્રકાશૂં
सर्वसंसारिजीवानां मिथ्याभावो निरंतरम् ।
स्याद्विशषोपयोगीह केषान्चित् संज्ञिनां मन: ॥1028॥

From:-
nikkyjain.github.io PDF of nikkyjain version

Also translated by panditShir Sarnaramji - Tika name: Adhyama Chandrika", pdf page 523, gatha 1796 of atttached pdf. Panchadhyayi_Pt_Sarnaram.pdf


Also Devkinandanji - Gatha 1032. (pdf page 865 out of 1472) Panchadhyayi_Hindi_Devknandji.pdf


Also Makhanlalji - Gatha 1032. (pdf page 711 out of 808)
- सर्व संसारी जीवानां जीवा जीवानाम् मिथ्या मिथ्याभावो मिथ्याभाव निरंतरम् निरंतरं संज्ञी संज्ञिनां मन: मन
સર્વ સંસારી જેવાનાં જીવા જીવાનામ્ મિથ્યાભાવો મિથ્યાભાવ નિરંતરમ્ નિરંતરં સંજ્ઞી સંજ્ઞિનાં મનઃ મન
तन्निसर्गादधिगमाद्वा
(तत्त्वार्थसूत्र, प्रथम अध्याय, गाथा ३)
(તત્ત્વાર્થ સૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૩)

जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्
(तत्त्वार्थसूत्र गाथा, प्रथम अध्याय, ४)
(તત્ત્વાર્થ સૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૪)
जीव अजीव आस्रव बंध संवार निर्जरा मोक्ष सात तत्त्व જીવ અજીવ આસ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ સાત તત્ત્વ
‘જીવ સ્વનો કે પરનો કર્તા-ભોક્તા હો કે ન હો, તાત્પર્ય તો આ છે કે જ્ઞાનસ્વરૂપ જીવ તો જ્ઞાનસ્વરૂપ છે.’
(પંચાધ્યાયી, પૂર્વાર્ધ ગાથા ૫૮૪, દેવકીનંદનજીકૃત ટીકા)
(पंचाध्यायी, पूर्वार्ध गाथा ५८४, देवकीनंदजी कृत टीका)
સ્વ પર સ્વપર કર્તા ભોક્તા છે
विचारदशासे केवलज्ञान हुआ है, इच्छादशा से केवलज्ञान हुआ है, मुख्य नयके हेतुसे केवलज्ञान रहता है (श्रीमद् राजचन्द्र पत्र ४९३)

વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે (શ્રીમદ્ રાજચંદ્ર પત્ર ૪૯૩)
Search Items :- विचार दशा इच्छा नय हेतु વિચાર દશા ઈચ્છા હેતુ નય
ज्ञानक्रियाका स्वभावभूत होनेसे निषेध नहीं किया गया है
(समयसार गाथा ६९-७०)

જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી
(સમયસાર ગાથા ૬૯-૭૦)
ज्ञान क्रिया स्वभाव भूत होने से જ્ઞાન ક્રિયા સ્વભાવ ભૂત
आध्ये परोक्षम्-
(तत्वार्थसूत्र, अध्याय-१ , सूत्र-११)
एक समय की कमाई अनंतकाल खायेगो।
(हिन्दी रत्नकरण्डक श्रावकाचार, सदासुखदास जी टीका, परिशिष्ट-१, पेज ७९)
સાક્ષાત્ કેવળી જ થો હોય
(સમયસાર કળશ ૩૧).

साक्षात् केवली ही हो गया हो
(समयसार कलश ३१)।
गुणा: स्वभावा: भवन्ति, स्वभावा: गुणा न भवन्ति। (which shastra & gatha - does anyone know?)


आद्ये परोक्षम् ।। ११ ।। - तत्वार्थसूत्र, अध्याय-१ , सूत्र-११


परोक्षम
निर्माणेकस्य हि पुद्गलस्य - સમયસાર, જીવ-અજીવ અધિકાર, કળશ- 39


एकस्य पुद्गलस्य निर्माण એક પુદગલની રચના (જ) જાણો જીવ અજીવ
ण वी उप्पज्जइ ण वी मरइ, बंधु ण मोक्खु करइ। जउ परमार्थं जोइया जीणवरु एउ भणेइ।। परमात्मप्रकाश गाथा ६८ પરમાત્મપ્રકાશ ગાથા ૬૮


एकस्य पुद्गलस्य निर्माण એક પુદગલની રચના (જ) જાણો જીવ અજીવ
पराश्रितो व्यवहार: -નિયમસાર, ગાથા-૧૫૯


व्यवहार पराश्रि હૈ વ્યવહાર પરાશ્રિત છે
वर्णाद्या वा रागमोहादयो वा
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ।।३७।।
Samaysar Kalash 37


Lalchandbhai often referes to this in the following manner 'भिन्ना भावाः नो दृष्टाः'
भिन्ना भावा नो द्रष्टा
दर्पण में आए हुए प्रतिबिंब के समान उसका ज्ञायक ही होता है
समयसार - जयसेन आचार्य की टीका, निर्जार अधिकार, गाथा २१२-२१३-३१४
Samaysar Jaysen acharya tika, Nirjara Adhikar, Gatha 212-213-214

દર્પણ પ્રતિબિંબ સમાન
द्रव्याश्रया निर्गुणा गुणा:
तत्त्वार्थसूत्र अध्याय ५, सूत्र ४१
તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૪૧

द्रव्य आश्रय निर्गुण गुण मोक्ष शास्त्र મોક્ષ શાસ્ત્ર દ્રવ્ય આશ્રય નિર્ગુણ ગુણ